ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. શાર્દૂલવિક્રીડિત હરિગીત અનુષ્ટુપ મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત હરિગીત અનુષ્ટુપ મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સિંધુડો યુગવંદના સોરઠ સંતવાણી માણસાઈના દીવા સિંધુડો યુગવંદના સોરઠ સંતવાણી માણસાઈના દીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? મ્હોરા સૉનેટ ચન્દ્ર સૉનેટ મિલ્ટોનિક સૉનેટ પેલિકન સૉનેટ મ્હોરા સૉનેટ ચન્દ્ર સૉનેટ મિલ્ટોનિક સૉનેટ પેલિકન સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? દલપતરામ ડાહ્યાભાઈ ભોળાનાથ સારાભાઈ મગનલાલ વખતચંદ શેઠ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ દલપતરામ ડાહ્યાભાઈ ભોળાનાથ સારાભાઈ મગનલાલ વખતચંદ શેઠ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. ભોજો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ ભોજો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP