ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? ઋગ્વેદ ઉપનિષદ મેઘદૂત વિક્રમાશૌર્ય ઋગ્વેદ ઉપનિષદ મેઘદૂત વિક્રમાશૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? સિંહાસન બત્રીસી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી સિંહાસન બત્રીસી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? જેતપુર વીરપુર માણેકપુર વડાલી જેતપુર વીરપુર માણેકપુર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP