ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

રવિશંકર મહારાજ
ઈંદુલાલ યાજ્ઞિક
ઉમાશંકર જોષી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સુરેશ જોષી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

કે.કા. શાસ્ત્રી
ચંપકલાલ ગાંધી
ચુનીલાલ આશારામ ભગત
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP