ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

નૃસિંહ વિભાકર
ત્રિભુવનદાસ ગજ્જર
અમિત ઠક્કર
અનિકેત ખાંડેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ?

અમે બધાં
ભદ્રંભદ્ર
રાઈનો પર્વત
દ્રોણાચાર્યનું સિંહાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP