ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? શિવ-ભીલડી સંવાદ ધ્રુવાખ્યાન રામવિવાહ રણયજ્ઞ શિવ-ભીલડી સંવાદ ધ્રુવાખ્યાન રામવિવાહ રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ભાવનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી નર્મદ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ કાકા કાલેલકર - નિબંધ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ કાકા કાલેલકર - નિબંધ ધૂમકેતુ - લોકવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ કનૈયાલાલ મુનશી નર્મદ જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ કનૈયાલાલ મુનશી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP