ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?

અમદાવાદનો સત્યાગ્રહ
ચંપારણનો સત્યાગ્રહ
દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ?

પોંડિચેરી
મછલીપટૃનમ
હુગલી
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

લાલા હંસરાજ
સ્વામી શ્રદ્ધાનંદ
દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP