ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

કુમારપાળ
દુર્લભરાજ
ચામુડરાજ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ?

અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી
ખ્વાજા બંદે નવાજ
શેખ અહમદ ગંજબક્ષ
હજરત અમીર અબ્બાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ?

મોરારજી દેસાઈ
નવિનચંદ્ર બારોટ
કાકા કાલેલકર
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP