ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

શંકર આચાર્ય
અરુણ જેટલી
પી.વી. રાજારામન
હસમુખ અઢિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
બજારમાં તરલતા ઘટે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
બજારમાં તરલતા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP