ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ?

નાગાર્જુનસૂરી
દેવાર્ધિશ્રમાશ્રવણ
સ્થુલીભદ્ર
અશ્વઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

સિદ્ધરાજ સોલંકી
કર્ણદેવ સોલંકી
ભીમદેવ પ્રથમ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

ભીમદેવ પહેલો
ઉદયાદિત્ય
કર્ણદેવ
જયસિંહ સિદ્ધરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP