ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

માનસ દર્શન - મોરારી બાપુ
તડ ને ફડ - નગીનદાસ સંધવી
વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

નથુરામ શર્મા-બીલખા
દેવાભગત-ભાણવડ
જાહેર પીર-ઉનાવા
આપાદાના-ચલાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
હરજી લવજી દામાણી
જ્યંતી દલાલ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ગીરીશ કર્નાડ
એન્ટવ ચેખોવ
કે. શિવરામ કર્નાથ
કવિ પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP