ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ભગુભાઈ કારભારી
ચુનીલાલ શાહ
ખરદેશજી કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

મધ્યરાત્રીનો પ્રેમ
રાત્રિ પછિનો દિવસ
મધરાતી રાત
સારસીનો સ્નેહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

સરસ્વતી સન્માન-1997
દિલ્હી સાહિત્ય અકાદમી-1955
એક પણ નહીં
મૂર્તિદેવી પુરસ્કાર-1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP