ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? આદિલ મન્સૂરી બેફામ મરીઝ અમૃત ઘાયલ આદિલ મન્સૂરી બેફામ મરીઝ અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ? ઈન્દુલાલ યાજ્ઞિક ભગુભાઈ કારભારી ચુનીલાલ શાહ ખરદેશજી કામા ઈન્દુલાલ યાજ્ઞિક ભગુભાઈ કારભારી ચુનીલાલ શાહ ખરદેશજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટો પ્લુટોરિયા પ્લુટસ એક પણ નહીં પ્લુટો પ્લુટોરિયા પ્લુટસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ? મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત સારસીનો સ્નેહ મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત સારસીનો સ્નેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP