ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું આપણું પ્રથમ શુદ્ધ એકાંકી ગણાય છે ? લોમહર્ષિણી શહીદ ગુલફામ ઝાંઝવાં લોમહર્ષિણી શહીદ ગુલફામ ઝાંઝવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો. મોહસીન રફિકમિયાં સૈયદ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી પીરઝાદા અહેમદ શાહ અરબાઝમિયાં દિલાવર શેખ મોહસીન રફિકમિયાં સૈયદ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી પીરઝાદા અહેમદ શાહ અરબાઝમિયાં દિલાવર શેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? હરિગીત ચોપાઈ સવૈયા ઝૂલણા હરિગીત ચોપાઈ સવૈયા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP