ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ
વનરાજ ચાવડો
ઝેર તો પીધાં છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ?

બાલાશંકર કંથારિયા
દલપતરામ
ગુલફામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

કુંદનિકા કાપડિયા
પ્રહલાદ પારેખ
રમણલાલ સોની
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

દેવ ઉઠી અગિયારસ
ભાદરવી પૂનમ
આસો સુદ પૂનમ
કારતકી પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP