ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું આપણું પ્રથમ શુદ્ધ એકાંકી ગણાય છે ? શહીદ લોમહર્ષિણી ગુલફામ ઝાંઝવાં શહીદ લોમહર્ષિણી ગુલફામ ઝાંઝવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? કાલિદાસ ભવભૂતિ ભરતમુનિ ભાસ કાલિદાસ ભવભૂતિ ભરતમુનિ ભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? પેટલીકર ધૂમકેતુ રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ પેટલીકર ધૂમકેતુ રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? નંદરબાર સુરત વડોદરા અમરેલી નંદરબાર સુરત વડોદરા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ અમદાવાદ ખેડા સુરત ભરૂચ અમદાવાદ ખેડા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP