ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. દોહરો પૃથ્વી હરિગીત સવૈયા દોહરો પૃથ્વી હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? હેમચંદ્રાચાર્ય કુમારપાળ મેરૂતુંગાચાર્ય વિમળસૂરિ હેમચંદ્રાચાર્ય કુમારપાળ મેરૂતુંગાચાર્ય વિમળસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? પન્નાલાલ પટેલ અશ્વિની ભટ્ટ જોસેફ મેકવાન ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ અશ્વિની ભટ્ટ જોસેફ મેકવાન ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ શાહ વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મદનમોહના' આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ? પ્રબંધ પધવાર્તા આખ્યાન ફાગુ પ્રબંધ પધવાર્તા આખ્યાન ફાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP