ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી સવૈયા દોહરો હરિગીત પૃથ્વી સવૈયા દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ ચુનીલાલ મડિયા ધના ભગત ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ચુનીલાલ મડિયા ધના ભગત ડૉ.હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? પ્રેમરસગીતા કૈવલ્યગીતા દશમસ્કંધ શિવપુરાણ પ્રેમરસગીતા કૈવલ્યગીતા દશમસ્કંધ શિવપુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મન વડવાનલ, ગૃહબંધન કોના યશસ્વી સર્જનો છે ? નરેન બારડ મૃગેશ શાહ ઉમા મહેશ્વરમ્ નીતા રામૈયા નરેન બારડ મૃગેશ શાહ ઉમા મહેશ્વરમ્ નીતા રામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પીળું ગુલાબ અને હું' ના લેખક કોણ છે ? હસમુખ બારાડી ચિનુ મોદી મધુરાય લાભશંકર ઠાકર હસમુખ બારાડી ચિનુ મોદી મધુરાય લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP