ભારતનો ઈતિહાસ (History of India) 'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ? રાસબિહારી બઝ સૂર્યસેન સુભાષચંદ્ર બોજ ચંદ્રશેખર આઝાદ રાસબિહારી બઝ સૂર્યસેન સુભાષચંદ્ર બોજ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ? કેનિંગ વેલેસ્લી ડેલહાઉસી વોરન હેસ્ટીંગ કેનિંગ વેલેસ્લી ડેલહાઉસી વોરન હેસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ? 30 ટકા 25 ટકા 35 ટકા 20 ટકા 30 ટકા 25 ટકા 35 ટકા 20 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ અસહકાર બંગભંગ સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ અસહકાર બંગભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP