ભારતનો ઈતિહાસ (History of India) 'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ? સુભાષચંદ્ર બોજ સૂર્યસેન ચંદ્રશેખર આઝાદ રાસબિહારી બઝ સુભાષચંદ્ર બોજ સૂર્યસેન ચંદ્રશેખર આઝાદ રાસબિહારી બઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? કૌટિલ્ય બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય બૃહસ્પતિ મનુ પરાશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? એની બેસન્ટ સરદાર પટેલ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય એની બેસન્ટ સરદાર પટેલ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? મહેરગઢ કોટદિજી કાલીબંગન આમરી મહેરગઢ કોટદિજી કાલીબંગન આમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાના અંત માટેનો પથ પીડાનો અંત પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ પીડાનો અંત પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP