ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી તક્ષશીલા નાલંદા વિક્રમશીલા વલભી તક્ષશીલા નાલંદા વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? વિનાયક સાવરકરે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે વિનાયક સાવરકરે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ? રામપ્રસાદ બિસ્મિલ અકબર ઈલાહાબાદી હસરત મોહાની ઈકબાલ રામપ્રસાદ બિસ્મિલ અકબર ઈલાહાબાદી હસરત મોહાની ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? પથ્થરમાંથી લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી પથ્થરમાંથી લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિજયાલક્ષ્મી પંડિત વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP