ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

વિનાયક સાવરકરે
ભગતસિંહે
શ્યામજીકૃષ્ણ વર્માએ
ચંદ્રશેખર આઝાદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

રામપ્રસાદ બિસ્મિલ
અકબર ઈલાહાબાદી
હસરત મોહાની
ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

પથ્થરમાંથી
લાકડામાંથી
માટીમાંથી
અકીકમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

જ્યોતિષશાસ્ત્ર
તબીબી શાખાની યુનાની પદ્ધતિ
ગણિત શાસ્ત્ર
બાગાયત વિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિજયાલક્ષ્મી પંડિત
વલ્લભભાઈ પટેલ
વિનોબા ભાવે
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP