ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી'

સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે
ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે.
સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.
સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણી જણાવો.

ગુજરાત વિદ્યાપિઠ
આપેલ પૈકી એક પણ નહીં
ગૂજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP