ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

ભારે ઉદ્યોગો
વીજળી અને વાહનવ્યવહાર
સિંચાઈ
ગરીબી નાબૂદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

કેઈન્સ
અમર્ત્ય સેન
એડમ સ્મિથ
પીગોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP