ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ?

યજુર્વેદ
અથવર્વેદ
માંડુક્ય ઉપનિષદ
સતપથ બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?

સયાજીરાવ
તખ્તસિંહજી
વિભાજી જામ
ખંડેરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?

પોર્ટુગીઝ (ફિરંગી)
બ્રિટિશ (અંગ્રેજ)
ડચ (વલંદાઓ)
ડેનિશ (ડેન્માર્કની)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP