ભારતનો ઈતિહાસ (History of India) પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું હતું ? અપ્સરા ધ્રુવ જર્લિના કામિની અપ્સરા ધ્રુવ જર્લિના કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? તુલસીદાસ કબીર કાલિદાસ રવિદાસ તુલસીદાસ કબીર કાલિદાસ રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ? તેહરી બંધ દામોદર ઘાટી પરિયોજના રિહન્દ નદી ચંબલ પરિયોજના તેહરી બંધ દામોદર ઘાટી પરિયોજના રિહન્દ નદી ચંબલ પરિયોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP