ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

રાજા રામમોહન રાય
લોકમાન્ય તિલક
રવિન્દ્રનાથ યગોર
બારીન્દ્રનાથ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
રામકૃષ્ણ પરમહંસ
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ?

ઈ.સ. 1901
ઈ.સ. 1915
ઈ.સ. 1895
ઈ.સ. 1911

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં
સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો
11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP