ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

રવિન્દ્રનાથ યગોર
રાજા રામમોહન રાય
બારીન્દ્રનાથ ઘોષ
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

કર્મ
પુનઃ જન્મ
સ્યદવદા
એકાત્મની હયાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ?

બાલ ગંગાધર તિલક
જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

નર્મદા નદીની ખીણ
ગોદાવરી નદીની ખીણ
ચંબલ નદીની ખીણ
સતલજ નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

બાળલગ્ન
સતીપ્રથા નાબુદી
સ્ત્રી કેળવણી
વિધવા પુનઃલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP