મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો.

સ્વસ્થ-આરોગ્યમય જીવન
આરોગ્ય વિશેનું મારું મંતવ્ય
આરોગ્ય વિશેના મારા વિચારો
આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ?

બારડોલી સત્યાગ્રહ
ભૂદાન સત્યાગ્રહ
વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?

ગોપાલકૃષ્ણ ગોખલે
આચાર્ય કૃપલાણી
પંડિત જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

સર ચીનુભાઈ બેરોનેટ
ડાહ્યાભાઈ મહેતા
બેરીસ્ટર જીવણલાલ દેસાઈ
શેઠ અંબાલાલ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

વિનોબા ભાવે
રાજીવ ગાંધી
ગાંધીજી
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ?

કોચરબ આશ્રમ
વેડછી આશ્રમ
ગાંધી આશ્રમ
કીર્તિ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP