મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ? સરોજિની નાયડુ ગોપાળકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર સરોજિની નાયડુ ગોપાળકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. હ્રદયકુંજ સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ મહાત્માકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. યંગ ઈન્ડિયા મધુ રાય હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા મધુ રાય હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? જવાહરલાલ નહેરુ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? નાનજીભાઈ કાલિદાસ મહેતા મોરારજી ખીલજી શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા મોરારજી ખીલજી શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે નારાયણ મોરેશ્વર દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે નારાયણ મોરેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP