મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ? સરોજિની નાયડુ ગોપાળકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક સરોજિની નાયડુ ગોપાળકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? મીઠાનો વેરો વિદેશી કાપડ બાળલગ્ન દારૂબંધી મીઠાનો વેરો વિદેશી કાપડ બાળલગ્ન દારૂબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી અભ્યાસ માટે સૌ પ્રથમ વખત વિલાયત જવા કયારે રવાના થયા ? 1888 1879 1892 1880 1888 1879 1892 1880 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? દીનબંધુ ઉપાધ્યાય શાલીભદ્ર ખરે નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની દીનબંધુ ઉપાધ્યાય શાલીભદ્ર ખરે નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. ઓગષ્ટ કોમ્ટ રસ્કિન કાર્લ માર્ક્સ હેનરી ડેવિડ ઓગષ્ટ કોમ્ટ રસ્કિન કાર્લ માર્ક્સ હેનરી ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP