મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ? નિશાને હિંદ હિંદનો ફકીર હિંદ મહાત્મા કૈસરે હિંદ નિશાને હિંદ હિંદનો ફકીર હિંદ મહાત્મા કૈસરે હિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? ગાંધી નિવાસ કિર્તી મંદિર મોહન મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ કિર્તી મંદિર મોહન મંદિર મહાત્મા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ નરહરિ પરીખ મહાદેવ દેસાઈ જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ નરહરિ પરીખ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ? વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો. ચંપારણ પીલીભીત મદુરાઈ આસનસોલ ચંપારણ પીલીભીત મદુરાઈ આસનસોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP