મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. કાર્લ માર્ક્સ હેનરી ડેવિડ ઓગષ્ટ કોમ્ટ રસ્કિન કાર્લ માર્ક્સ હેનરી ડેવિડ ઓગષ્ટ કોમ્ટ રસ્કિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? મૂળ કવિ કવિ શિરોમણિ રાષ્ટ્રીય શાયર આદિ કવિ મૂળ કવિ કવિ શિરોમણિ રાષ્ટ્રીય શાયર આદિ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ? દધીચી દુર્વાસા વિશ્વામિત્ર ભૃગુ દધીચી દુર્વાસા વિશ્વામિત્ર ભૃગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP