મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? રવિપ્રસાદ જાની દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે રવિપ્રસાદ જાની દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ? કવિ શ્રી બોટાદકર ઝવેરચંદ મેઘાણી અનિલ જોષી પ્રહલાદ પારેખ કવિ શ્રી બોટાદકર ઝવેરચંદ મેઘાણી અનિલ જોષી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? મજૂર વિકાસ સંઘ કામદાર સંઘ મજૂર મંડળ મજૂર મહાજન સંઘ મજૂર વિકાસ સંઘ કામદાર સંઘ મજૂર મંડળ મજૂર મહાજન સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. કેલ્વિન મિ. પોલાક મિ.વેસ્ટ રસ્કિન કેલ્વિન મિ. પોલાક મિ.વેસ્ટ રસ્કિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP