મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? પ્રીતમરાય દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક પ્રીતમરાય દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? બાળલગ્ન વિદેશી કાપડ મીઠાનો વેરો દારૂબંધી બાળલગ્ન વિદેશી કાપડ મીઠાનો વેરો દારૂબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો. પીલીભીત મદુરાઈ આસનસોલ ચંપારણ પીલીભીત મદુરાઈ આસનસોલ ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરદાર પટેલ સરોજીની નાયડુ ગાંધીજી ઉમાશંકર સરદાર પટેલ સરોજીની નાયડુ ગાંધીજી ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? વિરમગામ જુનાગઢ પોરબંદર વિજાપુર વિરમગામ જુનાગઢ પોરબંદર વિજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP