મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ? મતાધિકાર જમીન ભાગીદારીનો પ્રશ્ન ગિરમીટિયાનો પ્રશ્ન રંગભેદ નીતિ મતાધિકાર જમીન ભાગીદારીનો પ્રશ્ન ગિરમીટિયાનો પ્રશ્ન રંગભેદ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્ય મારું જીવન સત્યની સંવેદના સત્ય એજ નવજીવન નવજીવન અને સત્ય સત્ય મારું જીવન સત્યની સંવેદના સત્ય એજ નવજીવન નવજીવન અને સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મોરારજી ભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી મોરારજી ભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? માવજી દવે મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP