મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી અભ્યાસ માટે સૌ પ્રથમ વખત વિલાયત જવા કયારે રવાના થયા ? 1888 1892 1879 1880 1888 1892 1879 1880 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી ભાઈ દેસાઈ મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી ભાઈ દેસાઈ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરોજીની નાયડુ ગાંધીજી સરદાર પટેલ ઉમાશંકર સરોજીની નાયડુ ગાંધીજી સરદાર પટેલ ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ? સ્વામી આનંદ આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની સ્વામી નિર્ગુણાનંદજી સ્વામી આનંદ આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની સ્વામી નિર્ગુણાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) એક અંગ્રેજ મહિલા ગાંધીજીથી પ્રભાવિત થયા અને ગાંધીજીના કાયમી અનુયાયી બન્યા. ગાંધીજીએ તેમનું નામ મીરાં પાડયું હતું. આ મહિલાનું મૂળ નામ જણાવો. સ્ટેફી સ્ટીવંસન મેડલિન સ્લેડ રોમાં રોલાં કલેરા મેડ્રોન સ્ટેફી સ્ટીવંસન મેડલિન સ્લેડ રોમાં રોલાં કલેરા મેડ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? અનસૂયાબહેન ગંગાબહેન ચારૂમતીબહેન દાનીબહેન અનસૂયાબહેન ગંગાબહેન ચારૂમતીબહેન દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP