મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? અનાસકિત યોગ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ આરોગ્યની ચાવી અનાસકિત યોગ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરદાર પટેલ ઉમાશંકર સરોજીની નાયડુ ગાંધીજી સરદાર પટેલ ઉમાશંકર સરોજીની નાયડુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? સત્યાગ્રહ આશ્રમ ગુજરાત સભા ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગુજરાત સભા ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ? જીવણલાલ બારિસ્ટર મોતીલાલ ગાંધી શેઠ શ્રી સારાભાઈ ગોખલે જીવણલાલ બારિસ્ટર મોતીલાલ ગાંધી શેઠ શ્રી સારાભાઈ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ? કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP