મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ હરિશ્ચંદ્ર - તારામતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ? સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાળા સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. રેવાશંકર જગજીવનભાઈ રાયચંદભાઈ મુકતાનંદજી રેવાશંકર જગજીવનભાઈ રાયચંદભાઈ મુકતાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરોજીની નાયડુ ઉમાશંકર ગાંધીજી સરદાર પટેલ સરોજીની નાયડુ ઉમાશંકર ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક પ્રીતમરાય દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક પ્રીતમરાય દેસાઈ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? ધ્યાનચંદ – રેવાબહેન દૂદાભાઈ - દાનીબહેન દાનીયલભાઈ – ગંગાબહેન દામજીભાઈ –રેવતીબહેન ધ્યાનચંદ – રેવાબહેન દૂદાભાઈ - દાનીબહેન દાનીયલભાઈ – ગંગાબહેન દામજીભાઈ –રેવતીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP