મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે. ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ? કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ હૃદયકુંજ સત્યાગ્રહકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ હૃદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષાની જાણકારી મેળવી તેમણે કયા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો ? 1921 1912 1917 1908 1921 1912 1917 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP