મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ? ધરાસણા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? સર ચીનુભાઈ બેરોનેટ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા શેઠ અંબાલાલ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? મીઠાનો વેરો વિદેશી કાપડ દારૂબંધી બાળલગ્ન મીઠાનો વેરો વિદેશી કાપડ દારૂબંધી બાળલગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? વૈકુંઠ તારા હૃદયમાં છે બાઈબલનો નવો અર્થ ઉત્તમ માર્ગ અનટુ ધીસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે બાઈબલનો નવો અર્થ ઉત્તમ માર્ગ અનટુ ધીસ લાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ? બાલ ગંગાધર તિલક ગોપાળકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર સરોજિની નાયડુ બાલ ગંગાધર તિલક ગોપાળકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP