મહત્વના દિવસો (Important Days)
ભારતમાં 'એગ્રિકલ્ચર એજ્યુકેશન ડે' કયા મહાનુભાવની યાદમાં મનાવવામાં આવે છે ?

બાબુ જગજીવનરામ
સી. રાજગોપાલાચારી
ડો.રાજેન્દ્ર પ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?

22 ડિસેમ્બર
17 નવેમ્બર
22 સપ્ટેમ્બર
17 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP