સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

સિદ્ધહેમશબ્દાનુશાસન
સરસ્વતી પુરાણ
દ્વયાશ્રય
દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ?

આમાંથી કોઈ નહીં
નાગપુર
મુંબઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ
મીનાક્ષી મંદિર - મદુરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

કરુણાવર્જાયુધ
સનત્કુમારચરિત
નરનારાયણનંદ
વસંતવિલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP