સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

દ્વયાશ્રય
સરસ્વતી પુરાણ
દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને
સિદ્ધહેમશબ્દાનુશાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
જમીન સંરક્ષણ
ભેજ સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

નિરાદ ચૌધરી
ખુશવંતસિંઘ
સલમાન રશ્દી
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અયોગ્ય જોડકું પસંદ કરો.

રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ
ખાસી વિદ્રોહ બંગાળ
ખૌડ આંદોલન-ઓડિશા
મુંડા વિદ્રોહ- ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP