સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

સરસ્વતી પુરાણ
દ્વયાશ્રય
દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને
સિદ્ધહેમશબ્દાનુશાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

બહુવ્રીહિ સમાસ
તત્પુરૂષ સમાસ
ઉપપદ સમાસ
મધ્યમપદલોપી સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

ગાંધાર મૂર્તિકલા
મૌર્ય મૂર્તિકલા
મરઈત મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
યોગગુરૂ બાબા રામદેવ
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP