વ્યક્તિ વિશેષ (Special Person) પ્રખર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક બિરસા મુંડાની જન્મતારીખ જણાવો. 15, નવેમ્બર 24, એપ્રિલ 13, સપ્ટેમ્બર 25, જૂન 15, નવેમ્બર 24, એપ્રિલ 13, સપ્ટેમ્બર 25, જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ? અહમદશાહે શાહજહાંએ જહાંગીરે ઔરંગઝેબે અહમદશાહે શાહજહાંએ જહાંગીરે ઔરંગઝેબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 1985માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી ? માધવાચાર્ય શંભુ મહારાજ રમણ મહર્ષિ રામાનંદ સ્વામી માધવાચાર્ય શંભુ મહારાજ રમણ મહર્ષિ રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કયા મહાનુભાવે સ્વતંત્ર ખુલ્લુ મૂકયું હતું ? રાધાકૃષ્ણન રાજેન્દ્ર પ્રસાદ મૌલાના અબ્દુલ કલામ આઝાદ પંડિત જવાહરલાલ નહેરુ રાધાકૃષ્ણન રાજેન્દ્ર પ્રસાદ મૌલાના અબ્દુલ કલામ આઝાદ પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ___ માં થયો હતો. કલકત્તા નડિયાદ મુંબઈ દિલ્હી કલકત્તા નડિયાદ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? સ્વામી વિવેકાનંદ લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP