વ્યક્તિ વિશેષ (Special Person)
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ?

કોચરબ આશ્રમમાં
સાબરમતી આશ્રમમાં
આગાખાન મહેલમાં
ગાયકવાડી હવેલીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?

અંધશાળા
અનાથ આશ્રમ પ્રવૃતિ
પેરપ્લેજીયા હોસ્પિટલ
બહેરા – મૂંગાની શાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નીચેના પૈકી કયા મહાપુરુષનો જન્મ ગુજરાતમાં નહોતો થયો ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સહજાનંદ
શ્રીમદ્ રાજચંદ્ર
પૂજ્ય શ્રી મોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયારે કરવામાં આવ્યો ?

1955
1951
1953
1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP