વ્યક્તિ વિશેષ (Special Person) સત્યાગ્રહના લડવૈયા પૂ. રવીશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. બોરસદ ખેડા કરમસદ ધોળકા બોરસદ ખેડા કરમસદ ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) યુનો – UNO માં સૌપ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણાં વડાપ્રધાન કોણ હતાં ? શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી મનમોહનસિંહ શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કયા મહાનુભાવે સ્વતંત્ર ખુલ્લુ મૂકયું હતું ? રાધાકૃષ્ણન મૌલાના અબ્દુલ કલામ આઝાદ રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ રાધાકૃષ્ણન મૌલાના અબ્દુલ કલામ આઝાદ રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂા. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ? રવીશંકર વ્યાસ સરદાર પટેલ મોહનદાસ ગાંધી મહાદેવ દેસાઈ રવીશંકર વ્યાસ સરદાર પટેલ મોહનદાસ ગાંધી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભગવદ્ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા ? જૂનાગઢ ભાવનગર વાંકાનેર ગોંડલ જૂનાગઢ ભાવનગર વાંકાનેર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 1867ના અરસામાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી ? ધનકોરબા માધવદાસ ધનસુખલાલ રેવાશંકર આનંદશંકર જટાશંકર લાલશંકર ઉમિયાશંકર ધનકોરબા માધવદાસ ધનસુખલાલ રેવાશંકર આનંદશંકર જટાશંકર લાલશંકર ઉમિયાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP