સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

તારંગા
પાલીતાણા
કુંભારીયા
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

બૃહદકલ્પસૂત્ર
આચારાંગ સૂત્ર
સૂત્રકૃતાંગ
થેરીગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ?

કોપર તત્વ
જસત તત્વ
બોરોન તત્વ
લોહ તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
નવલખા મંદિર - ધૂમલી, જામનગર
લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP