સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

પાલીતાણા
ગિરનાર
કુંભારીયા
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)
મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જી.પી.એસ.સી. એટલે પ્રચલિત સમાજમાં...

ગુજરાત પોલ્યુશન સ્ટેટ કંટ્રોલ
ગુજરાતની પ્રાઈમરી એન્ડ સેકન્ડરી સર્ટીફીકેટ
જનરલ પોલીસ સિલેકશન કમિટી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?

indianrailway.nic.in
irctc.co.in
indianrail.gov.in/pnr_Enq.html
indianrailwayonline.co.in

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

લાલબહાદુર શાસ્ત્રી
ગુલઝારીલાલ નંદા
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
કેબીનેટ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP