વ્યક્તિ વિશેષ (Special Person)
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યુ છે ?

પરિક્ષિતલાલ મજમુદાર
ઠકકરબાપા
આઈ. પી. દેસાઈ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
"હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ?

રવિન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું ?

ગાંધીજી
જયપ્રકાશ નારાયણ
સરદાર પટેલ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા દિવાળીબેન ભીલનું તાજેતરમાં અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો.

રાજકોટ
અમરેલી
મોરબી
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP