વ્યક્તિ વિશેષ (Special Person)
સન 1932માં અખિલ હિંદુ પુસ્તકાલય પરિષદે 'ગ્રંથપાલ ઉતમ પિતામહ'નું બિરુદ કોને આપ્યું હતું ?

મોતીભાઈ અમીન
બોર્ડન
ડો. એસ. આર. રંગનાથન
મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂા. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ?

મોહનદાસ ગાંધી
સરદાર પટેલ
રવીશંકર વ્યાસ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
'વેડછીના વડલા' તરીકે કોણ ઓળખાતુ હતું ?

રવિશંકર મહારાજ
અમૃતલાલ ઠકકર
બબલભાઈ મહેતા
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ?

ગ્રામ દક્ષિણામૂર્તિ
ગુજરાત વિદ્યાપીઠ
શાંતિનિકેતન
વલભી વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP