વ્યક્તિ વિશેષ (Special Person)
નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ?

વાર કિનારીવાલા
ચંદ્રશેખર આઝાદ
શ્યામજી કૃષ્ણવર્મા
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
"હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ?

મહાત્મા ગાંધી
લોકમાન્ય તિલક
સ્વામી વિવેકાનંદ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
1985માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી ?

રમણ મહર્ષિ
માધવાચાર્ય
શંભુ મહારાજ
રામાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

અનાથ આશ્રમ પ્રવૃતિ
બહેરા–મૂંગાની શાળા
પેરાપ્લેજીયા હોસ્પિટલ
અંધશાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP