વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કયા મહાનુભાવે સ્વતંત્ર ખુલ્લુ મૂકયું હતું ? રાધાકૃષ્ણન મૌલાના અબ્દુલ કલામ આઝાદ પંડિત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ રાધાકૃષ્ણન મૌલાના અબ્દુલ કલામ આઝાદ પંડિત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ? અહમદશાહે શાહજહાંએ ઔરંગઝેબે જહાંગીરે અહમદશાહે શાહજહાંએ ઔરંગઝેબે જહાંગીરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) પાળિયાદ કયા સંતના કારણે પ્રખ્યાત છે ? ઉનડ બાપુ બજરંગદાસ બાપા રામાનુજાચાર્ય અપાગીગા ઉનડ બાપુ બજરંગદાસ બાપા રામાનુજાચાર્ય અપાગીગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) જયોતિબા ફૂલેએ કઈ સંસ્થાની સ્થાપના કરી ? આર્ય સમાજ બ્રહ્મો સમાજ સત્યશોધક સમાજ આપેલ પૈકી એક પણ નહીં આર્ય સમાજ બ્રહ્મો સમાજ સત્યશોધક સમાજ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણકુંવરબાઈએ વિ.સં. 1855માં સતી તરીકે કયા સ્થળે સમાધી લીધેલ ? પાટણ વડનગર ખંભાત સિદ્ધપુર પાટણ વડનગર ખંભાત સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ ભરૂચ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ ભરૂચ ગીર સોમનાથ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP