વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કયા મહાનુભાવે સ્વતંત્ર ખુલ્લુ મૂકયું હતું ? રાધાકૃષ્ણન મૌલાના અબ્દુલ કલામ આઝાદ પંડિત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ રાધાકૃષ્ણન મૌલાના અબ્દુલ કલામ આઝાદ પંડિત જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) અમદાવાદ ખાતે ભદ્રમાં સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના નામે પ્રકાશન સંસ્થા કોણે સ્થાપી હતી ? લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર પુનિત મહારાજ પરમહંસ યોગાનંદ પુરંદરદાસ લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર પુનિત મહારાજ પરમહંસ યોગાનંદ પુરંદરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ? જહાંગીરે શાહજહાંએ ઔરંગઝેબે અહમદશાહે જહાંગીરે શાહજહાંએ ઔરંગઝેબે અહમદશાહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો. જીવરાજ પરબત મહેતા જીવરાજ નરસિંહભાઈ મહેતા જીવરાજ નારાયણ મહેતા જીવરાજ આનંદશંકર મહેતા જીવરાજ પરબત મહેતા જીવરાજ નરસિંહભાઈ મહેતા જીવરાજ નારાયણ મહેતા જીવરાજ આનંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સ્વામી દયાનંદજીનું જન્મસ્થળ ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ નવસારી મહીસાગર મોરબી ભરૂચ નવસારી મહીસાગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) યુનો – UNO માં સૌપ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણાં વડાપ્રધાન કોણ હતાં ? શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી મનમોહનસિંહ શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી મનમોહનસિંહ શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી અટલબિહારી બાજપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP