સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ પ્રભાચંદ્રસૂરિ કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ પ્રભાચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. નાગાનંદ - હર્ષવર્ધન મયૂરશતક - મયૂર ભટ્ટ કાદમ્બરી - બાણભટ્ટ રત્નાવલી - કવિ ભટ્ટી નાગાનંદ - હર્ષવર્ધન મયૂરશતક - મયૂર ભટ્ટ કાદમ્બરી - બાણભટ્ટ રત્નાવલી - કવિ ભટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી ? 2015 2012 2014 2017 2015 2012 2014 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ? માણિક્યચંદ્રસૂરિ મલયગીરીસૂરિ નરચંદ્રસૂરિ શાલિભદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ મલયગીરીસૂરિ નરચંદ્રસૂરિ શાલિભદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ? દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને સિદ્ધહેમશબ્દાનુશાસન સરસ્વતી પુરાણ દ્વયાશ્રય દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને સિદ્ધહેમશબ્દાનુશાસન સરસ્વતી પુરાણ દ્વયાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ? 28 વર્ષ 45 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 58 વર્ષ 28 વર્ષ 45 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 58 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP