સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી ?
સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે.
સામાન્ય જ્ઞાન (GK)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?