સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

વિનયચંદ્રસૂરિ
કવિ સુભટ
પ્રભાચંદ્રસૂરિ
કવિ પાલ્હણપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

કસ્ટમ ડ્યુટી
એક્સાઈઝ ડ્યુટી
એસ્ટેટ ડયુટી
આવકવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગવર્નર : શક્તિકાંત દાસ
સ્થાપના : 1 એપ્રિલ, 1935
એક પણ નહીં
વડુમથક : નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો.

કલ્પવૃક્ષ
બોધિવૃક્ષ
અશ્વત્યામા
પરમવૃક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP