સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

કવિ સુભટ
વિનયચંદ્રસૂરિ
કવિ પાલ્હણપુત્ર
પ્રભાચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

તત્પુરૂષ સમાસ
ઉપપદ સમાસ
મધ્યમપદલોપી સમાસ
બહુવ્રીહિ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
આપેલ માંથી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP