સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

કવિ સુભટ
કવિ પાલ્હણપુત્ર
વિનયચંદ્રસૂરિ
પ્રભાચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

નાગાનંદ - હર્ષવર્ધન
મયૂરશતક - મયૂર ભટ્ટ
કાદમ્બરી - બાણભટ્ટ
રત્નાવલી - કવિ ભટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

માણિક્યચંદ્રસૂરિ
મલયગીરીસૂરિ
નરચંદ્રસૂરિ
શાલિભદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને
સિદ્ધહેમશબ્દાનુશાસન
સરસ્વતી પુરાણ
દ્વયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

28 વર્ષ
45 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.
58 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP