સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

વિનયચંદ્રસૂરિ
પ્રભાચંદ્રસૂરિ
કવિ પાલ્હણપુત્ર
કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"તૃણમૂલ કોંગ્રેસ" કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે ?

કર્ણાટક
બિહાર
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

આપેલ બંને
આમાંથી કોઈ નહીં
રામચંદ્રસૂરિ
ગુણચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

રંગમંચ લક્ષી કલા
સાહિત્ય
શાસ્ત્રીય સંગીત
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP