સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

કવિ પાલ્હણપુત્ર
પ્રભાચંદ્રસૂરિ
વિનયચંદ્રસૂરિ
કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

ચામડી-દાંત-પેઢાના રોગો માટે
શરદી-ઉધરસ-તાવ માટે
વાત અને કફ દૂર કરે
હૃદય રોગની સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય ફોજદારો એટલે ?

ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ
ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન
ઈન્ડિયન પીનલ કોડ
ઈન્ડિયન પનિશમેન્ટ લૉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ?

મૈથીલીશરણ ગુપ્ત
ધર્મપાલ
બાબુ દેવનંદન ખત્રી
અજ્ઞેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?

દસમી અનુસૂચિ
બીજી અનુસૂચિ
આઠમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council=UNHRC)નું વડુમથક કયા આવેલું છે ?

જીનિવા
વિયેના
ઢાકા
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP