સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

પ્રભાચંદ્રસૂરિ
કવિ પાલ્હણપુત્ર
કવિ સુભટ
વિનયચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી ?

મૌખિક નિવેદન
ચિન્હ્રો
એકાંત કેદ
અક્ષરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વોલમાર્ટ શું છે ?

જાણીતા બિલ્ડર
ફર્નિચરની દુકાન
ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ
એક વિશાળ સ્ટોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

પાર્શ્વનાથ
અજિતનાથ
નેમિનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે.

ધમાલ
પઢાર
ટિપ્પણી
માંડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

કોર્પોરેશન કંપની
રાજકારણ
રમત-જગત
ફિલ્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP