સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? કવિ સુભટ વિનયચંદ્રસૂરિ કવિ પાલ્હણપુત્ર પ્રભાચંદ્રસૂરિ કવિ સુભટ વિનયચંદ્રસૂરિ કવિ પાલ્હણપુત્ર પ્રભાચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો તત્પુરૂષ સમાસ ઉપપદ સમાસ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહિ સમાસ તત્પુરૂષ સમાસ ઉપપદ સમાસ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહિ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. આપેલ માંથી કોઇ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એઇડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એચ.આઇ.વી સી.બી.ટી.એસ એસ.જી.પી.ટી એલીસા એચ.આઇ.વી સી.બી.ટી.એસ એસ.જી.પી.ટી એલીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં વર્ગભેદ કોણ કરે છે ? ટેલિગ્રામ ગ્રામ મિલીગ્રામ કિલોગ્રામ ટેલિગ્રામ ગ્રામ મિલીગ્રામ કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ? ચેન્નાઈ દિલ્હી મુંબઈ કલકત્તા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP