સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

પ્રભાવકચરિત
દૂતાંગદછાયાનાટક
જંબુસામિચરિય
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

તારંગા
પાલીતાણા
ગિરનાર
કુંભારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

મીનાક્ષી મંદિર - મદુરાઈ
લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ
બૃહદેશ્વર મંદિર - થંજાવુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

અમિતાભ બચ્ચન
સલમાન ખાન
અભિષેક બચ્ચન
બાબા રામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

મુનિસુવ્રતચરિત
મુદ્રિતકુમુદચંદ્ર
કથારત્નાકર
ગણદપૅણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP