સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

પ્રભાવકચરિત
જંબુસામિચરિય
દૂતાંગદછાયાનાટક
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સંબલપુર એલિફન્ટ રીઝવૅ કયા રાજ્યમાં આવેલું છે ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

રાજ્ય સરકારને
નામદાર હાઇકોર્ટને
આપેલ તમામને
મુખ્ય સચિવને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની સ્વાસ્થ્ય રાજધાની તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ?

હૈદરાબાદ
બેંગલુરુ
પુણે
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

મુનિસુવ્રતચરિત
ગણદપૅણ
કથારત્નાકર
મુદ્રિતકુમુદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP