સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

દૂતાંગદછાયાનાટક
જંબુસામિચરિય
રેવંતગિરિરાસુ
પ્રભાવકચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?

મકાઈ-ઘઉં
ડાંગર-ઘઉં
મગફળી-તુવેર
બાજરી-ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

વડોદરા-સયાજીરાવ
ગોંડલ-ગોવિંદરાય
પોરબંદર-નટવરસિંહ
લીંબડી-જશવંતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ?

કાયાહ
રાખિન
કાયિન
કાચિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?

1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ
1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

નેમિનાથ
પાર્શ્વનાથ
ઋષભદેવ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP