સામાન્ય જ્ઞાન (GK) પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ? જંબુસામિચરિય દૂતાંગદછાયાનાટક પ્રભાવકચરિત રેવંતગિરિરાસુ જંબુસામિચરિય દૂતાંગદછાયાનાટક પ્રભાવકચરિત રેવંતગિરિરાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? ગુણવંતરાય આચાર્ય પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મા. મુનશી ગુણવંતરાય આચાર્ય પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ ખાસી વિદ્રોહ બંગાળ ખૌડ આંદોલન-ઓડિશા મુંડા વિદ્રોહ- ગુજરાત સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ ખાસી વિદ્રોહ બંગાળ ખૌડ આંદોલન-ઓડિશા મુંડા વિદ્રોહ- ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સૂરમા ઘાટી ___ માં સ્થિત છે. મધ્ય પ્રદેશ છત્તીસગઢ આસામ રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ આસામ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા વાઘજી પેલેસ - મોરબી રણજીત વિલાસ પેલેસ - ધરમપુર નવલખા પેલેસ - મુન્દ્રા લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા વાઘજી પેલેસ - મોરબી રણજીત વિલાસ પેલેસ - ધરમપુર નવલખા પેલેસ - મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? બાબા રામદેવ અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન સલમાન ખાન બાબા રામદેવ અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન સલમાન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP