સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

રેવંતગિરિરાસુ
પ્રભાવકચરિત
જંબુસામિચરિય
દૂતાંગદછાયાનાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ?

કારગિલ
પશ્ચિમ બંગાળ
રાજસ્થાન
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ?

નળસરોવર
થોળ સરોવર
નારાયણસરોવર
સરદાર સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૂર્યમંડળના કયા બે ગ્રહોની કક્ષાઓ વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ?

શુક્ર અને મંગળ
ગુરુ અને શનિ
શુક્ર અને પૃથ્વી
મંગળ અને ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

તારંગા
કુંભારીયા
પાલીતાણા
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP