સામાન્ય જ્ઞાન (GK) પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ? પ્રભાવકચરિત દૂતાંગદછાયાનાટક જંબુસામિચરિય રેવંતગિરિરાસુ પ્રભાવકચરિત દૂતાંગદછાયાનાટક જંબુસામિચરિય રેવંતગિરિરાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મરાલ એટલે કયું પક્ષી ? કબૂતર મોર બાજ હંસ કબૂતર મોર બાજ હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? તારંગા પાલીતાણા ગિરનાર કુંભારીયા તારંગા પાલીતાણા ગિરનાર કુંભારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો. મીનાક્ષી મંદિર - મદુરાઈ લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ બૃહદેશ્વર મંદિર - થંજાવુર મીનાક્ષી મંદિર - મદુરાઈ લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ બૃહદેશ્વર મંદિર - થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? અમિતાભ બચ્ચન સલમાન ખાન અભિષેક બચ્ચન બાબા રામદેવ અમિતાભ બચ્ચન સલમાન ખાન અભિષેક બચ્ચન બાબા રામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? મુનિસુવ્રતચરિત મુદ્રિતકુમુદચંદ્ર કથારત્નાકર ગણદપૅણ મુનિસુવ્રતચરિત મુદ્રિતકુમુદચંદ્ર કથારત્નાકર ગણદપૅણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP