સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

મલયગીરીસૂરિ
નરચંદ્રસૂરિ
માણિક્યચંદ્રસૂરિ
શાલિભદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

રજત
હીરક
આમાંનો એક પણ નહીં
સુવર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?

કાળા મરી
ઉત્તમ ભારતીય મસ્લિન
તેલ
હાથી દાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP