સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

શાલિભદ્રસૂરિ
માણિક્યચંદ્રસૂરિ
મલયગીરીસૂરિ
નરચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS)નું પૂરું નામ શું છે ?

ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા
ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી
ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

વિનયચંદ્રસૂરિ
કવિ સુભટ
પ્રભાચંદ્રસૂરિ
કવિ પાલ્હણપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

સ્વરણસિંહ
કૈલાસનાથ કાત્જુ
વી.કે. ક્રિષ્ના
બી‌.એમ. કૌલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP