સામાન્ય જ્ઞાન (GK) આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ? નરચંદ્રસૂરિ મલયગીરીસૂરિ શાલિભદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ નરચંદ્રસૂરિ મલયગીરીસૂરિ શાલિભદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મોજડી' તરીકે ઓળખાતા ખાસ પ્રકારના ચામડાના પગરખાં માટે કયું રાજ્ય જાણીતું છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ? વિધવા પુન:લગ્ન કાયદો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિન્દુ સિવિલ મેરેજ એક્ટ હિંદુ સ્ત્રી વારસાધારો વિધવા પુન:લગ્ન કાયદો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિન્દુ સિવિલ મેરેજ એક્ટ હિંદુ સ્ત્રી વારસાધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી ? મૌખિક નિવેદન એકાંત કેદ અક્ષરો ચિન્હ્રો મૌખિક નિવેદન એકાંત કેદ અક્ષરો ચિન્હ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ? 8 12 આમાંથી એકપણ નહીં 10 8 12 આમાંથી એકપણ નહીં 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP