સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર મુનિસુવ્રતચરિત કથારત્નાકર ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર મુનિસુવ્રતચરિત કથારત્નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી બેંકો માટેનો કાયદો 'ધ રેગ્યુલેશન' (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1968 1967 1969 1966 1968 1967 1969 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? ભીલ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? રાજયસભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર વડાપ્રધાન રાજયસભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? ૫ વર્ષ 3 વર્ષ 7 વર્ષ 10 વર્ષ ૫ વર્ષ 3 વર્ષ 7 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું. પાયથાગોરસ આર્યભટ્ટ શ્રીધર આચાર્ય ભાસ્કરાચાર્ય પાયથાગોરસ આર્યભટ્ટ શ્રીધર આચાર્ય ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP