સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

મુદ્રિતકુમુદચંદ્ર
કથારત્નાકર
ગણદપૅણ
મુનિસુવ્રતચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ?

સંગાકારા
શેન વોર્ન
સચીન તેંડુલકર
કોરી એન્ડરસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

દાદાભાઇ નવરોજીએ
લોકમાન્ય ટિળકે
ગાંધીજીએ
વિનોબા ભાવેએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

કર્ણદેવ પ્રથમ
ચામુંડરાજ
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP