સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

ગણદપૅણ
કથારત્નાકર
મુદ્રિતકુમુદચંદ્ર
મુનિસુવ્રતચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલા સમયના મિશન માટે અંતરિક્ષની યાત્રાએ પહોંચી છે ?

ત્રણ મહિના
ચાર મહિના
બે મહિનો
એક મહિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા હિન્દી ફિલ્મી કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે ?

અમિતાભ બચ્ચન
સલમાન ખાન
આમિર ખાન
શાહરુખ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP