સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? મુનિસુવ્રતચરિત કથારત્નાકર ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર મુનિસુવ્રતચરિત કથારત્નાકર ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અલ-જઝીરા' શું છે ? સમાચારપત્ર એક ટાપુ ટી.વી. ચેનલ એક વહાણ સમાચારપત્ર એક ટાપુ ટી.વી. ચેનલ એક વહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 63 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઈંચ કહેવાય ? બે ઈંચ દોઢ ઈંચ અઢી ઈંચ ત્રણ ઈંચ બે ઈંચ દોઢ ઈંચ અઢી ઈંચ ત્રણ ઈંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા વર્ષે મુંબઈમાં વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે શરૂ કરાઈ હતી ? 1948 1925 1941 1938 1948 1925 1941 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોમન લિપિમાં 'XD' લખીએ તો કેટલા થાય ? 49 4900 490 4.9 49 4900 490 4.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન ઉપરના તમામ હેતુઓ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન ઉપરના તમામ હેતુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP