સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
મુનિસુવ્રતચરિત
ગણદપૅણ
મુદ્રિતકુમુદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) નું વડુમથક ક્યાં આવેલું છે ?

નવી દિલ્હી, ભારત
શાંઘાઈ, ચીન
બીજિંગ, ચીન
લંડન, ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ?

બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929
વિધવા પુન:લગ્ન કાયદો
હિંદુ સ્ત્રી વારસાધારો
હિન્દુ સિવિલ મેરેજ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વાઘજી પેલેસ - મોરબી
રણજીત વિલાસ પેલેસ - ધરમપુર
લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા
નવલખા પેલેસ - મુન્દ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)નું વડુમથક ક્યા આવેલું છે ?

પુણે
બેંગલુરુ
હૈદરાબાદ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP