જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કે. બી. સરકાર
દલિપ રાજા
કાલિદાસ
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ?

શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ
લોકભાગીદારીમાં અવરોધ
રાજકીય સ્વતંત્રતા
સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ?

જાહેર ક્ષેત્રમાં વિનિવેશ
કોર્પોરેટ સંચાલન
રાજ્યની વધુ ભૂમિકા
સેવાઓના બાહ્ય કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP