જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કાલિદાસ
કે. બી. સરકાર
દલિપ રાજા
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વહીવટમાં નીચે પૈકી કયો અંકુશ આંતરિક અંકુશ નથી ?

શિસ્તવિષયક કામગીરી
અંદાજપત્રીય અંકુશ
વિધાનસભા પ્રશ્નોત્તરી
હિસાબી અન્વેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

લ્યુથર ગ્યુલિક
હેનરી ફેયોગ
પ્રો. વુડ્રો વિલ્સન
હૈમિલ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

ભારત સરકારના ઠરાવ દ્વારા
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
સોલિસિટર જનરલની સલાહ અનુસાર
નાણા પંચની ભલામણ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
“POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ?

વોર્ન અને જોસેફ મેસી
ડો. જ્યોર્જ. આર. ટેરી
લ્યુથર ગ્યુલિક
ન્યુમેન અને સમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP