જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કે. બી. સરકાર
દલિપ રાજા
કૌટિલ્ય
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો.....

લુઈ એલન
લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક
હેનરી ફેયોલ
ડૉ. જી.આર.ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ?

ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ
કેન્દ્રીય સીધા કર બોર્ડ
રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા
વિનિવેશ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વહીવટમાં નીચે પૈકી કયો અંકુશ આંતરિક અંકુશ નથી ?

હિસાબી અન્વેષણ
શિસ્તવિષયક કામગીરી
અંદાજપત્રીય અંકુશ
વિધાનસભા પ્રશ્નોત્તરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP