જાહેર વહીવટ (Public Administration) ‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ? કે. બી. સરકાર દલિપ રાજા કાલિદાસ કૌટિલ્ય કે. બી. સરકાર દલિપ રાજા કાલિદાસ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા પં. જવાહરલાલ નહેરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા પં. જવાહરલાલ નહેરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? વાસ્તુશાસ્ત્ર શિક્ષણ વહીવટ કાયદો વાસ્તુશાસ્ત્ર શિક્ષણ વહીવટ કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઇલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ? 2012 2014 2011 2009 2012 2014 2011 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? પ્રો. વુડ્રો વિલ્સન હૈમિલ્ટન લ્યુથર ગ્યુલિક હેનરી ફેયોગ પ્રો. વુડ્રો વિલ્સન હૈમિલ્ટન લ્યુથર ગ્યુલિક હેનરી ફેયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ? તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. આપેલ તમામ તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP