જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કે. બી. સરકાર
દલિપ રાજા
કૌટિલ્ય
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

વહીવટી કાયદાની પદ્ધતિ
કાયદાના શાસનની પદ્ધતિ
ઈજારાશાહી શાસન
નોકરશાહી શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વહીવટમાં નીચે પૈકી કયો અંકુશ આંતરિક અંકુશ નથી ?

વિધાનસભા પ્રશ્નોત્તરી
અંદાજપત્રીય અંકુશ
હિસાબી અન્વેષણ
શિસ્તવિષયક કામગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. એમ. ગોવિંદરાવ
સુશ્રી સુષ્માનાથ
ડૉ. વાય. વી. રેડ્ડી
શ્રી અજય નારાયણ ઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ?

15 જૂન 2010
1 એપ્રિલ 2010
1 જાન્યુઆરી 2009
15 જૂન 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

વહીવટદારોનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP