ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 337
અનુચ્છેદ - 340
અનુચ્છેદ - 338
અનુચ્છેદ - 341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ?

સિક્કિમ
જમ્મુ અને કાશ્મીર
અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ - 154
અનુચ્છેદ - 32
અનુચ્છેદ - 226
અનુચ્છેદ - 201

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

દયાનંદ સરસ્વતી
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP