ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. રાધાકૃષ્ણન
આપેલ પૈકી કોઈ નહીં
ચક્રવર્તી રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું નાણાંકીય વર્ષ કયુ ગણાય છે ?

મે થી એપ્રિલ
એપ્રિલ થી માર્ચ
જાન્યુઆરી થી ડીસેમ્બર
નવેમ્બર થી ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___

અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-51ક
અનુચ્છેદ-48 ક
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP