સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

એસ્ટેટ ડયુટી
એક્સાઈઝ ડ્યુટી
કસ્ટમ ડ્યુટી
આવકવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?

પછાત વર્ગના સંસદસભ્ય
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
જાણીતા સમાજ વિજ્ઞાનસ
સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. નાનાભાઇ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP