સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

ડાયક્લોફીનેક
ક્લોરોફ્લોરોકાર્બન
પેરાસીટામોલ
રોગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

દર્શક
રાજેન્દ્ર શાહ
પનાલાલ પટેલ
નારાયણ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

મીનાક્ષી મંદિર - મદુરાઈ
લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP