ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 58 અનુચ્છેદ 56 અનુચ્છેદ 59 અનુચ્છેદ 57 અનુચ્છેદ 58 અનુચ્છેદ 56 અનુચ્છેદ 59 અનુચ્છેદ 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે" આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 146 147 148 149 146 147 148 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી. વૈજ્ઞાનિક માનસ કેળવવું મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું હિંસાનો ત્યાગ કરવો આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી. વૈજ્ઞાનિક માનસ કેળવવું મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું હિંસાનો ત્યાગ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 530 કરતાં વધુ નહીં 540 કરતાં વધુ નહી 520 કરતા વધુ નહીં 510 કરતા વધુ નહીં 530 કરતાં વધુ નહીં 540 કરતાં વધુ નહી 520 કરતા વધુ નહીં 510 કરતા વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? એન. એન. ઘોષ રમેશચંદ્ર દત દાદાભાઈ નવરોજી બિપીનચંદ્ર પાલ એન. એન. ઘોષ રમેશચંદ્ર દત દાદાભાઈ નવરોજી બિપીનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP