ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? કોઈ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ? 26મી નવેમ્બર, 1949 26મી જાન્યુઆરી, 1950 26મી જાન્યુઆરી, 1949 15મી ઓગસ્ટ, 1949 26મી નવેમ્બર, 1949 26મી જાન્યુઆરી, 1950 26મી જાન્યુઆરી, 1949 15મી ઓગસ્ટ, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ સંસદ ઓડિટર જનરલ રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ સંસદ ઓડિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1953 ઈ.સ.1950 ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1950 ઈ.સ.1955 ઈ.સ.1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતાં રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરી છે ? અનુચ્છેદ-3 અનુચ્છેદ-2 અનુચ્છેદ-5 અનુચ્છેદ-4 અનુચ્છેદ-3 અનુચ્છેદ-2 અનુચ્છેદ-5 અનુચ્છેદ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ? બેરુબારી યુનિયન કેશવાનંદ ભારતી આપેલ તમામ એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા બેરુબારી યુનિયન કેશવાનંદ ભારતી આપેલ તમામ એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP