ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. પ્રદિપકુમાર મોહન્તિ અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ દિલીપ બી. ભોંસલે પ્રદિપકુમાર મોહન્તિ અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ દિલીપ બી. ભોંસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 48 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ-317 આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ–311 આર્ટિકલ-317 આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ–311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ? "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP