ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ?

અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
સિક્કિમ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

પછાતવર્ગના સંસદ સભ્ય
જાણીતા સમાજવિજ્ઞાની
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP