ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત બક્ષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 348 આર્ટિકલ - 343 આર્ટિકલ - 345 આર્ટિકલ - 334 આર્ટિકલ - 348 આર્ટિકલ - 343 આર્ટિકલ - 345 આર્ટિકલ - 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી છે ? રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે ? 16 (3) 16 (1) 16 (4) 16 (2) 16 (3) 16 (1) 16 (4) 16 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ? રાષ્ટ્રપતિ નાગરિકો સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના સભ્યો રાષ્ટ્રપતિ નાગરિકો સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 43 આર્ટિકલ – 57 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 આર્ટિકલ – 43 આર્ટિકલ – 57 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP