ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ક. મા. મુન્શી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રકાન્ત બક્ષી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ?

રાજ્યની યાદી
આપેલ પૈકી એક પણ નહીં
સંઘની યાદી
સંયુક્ત યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP