ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો ? ઉત્તર પ્રદેશ મુંબઈ કેરળ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ મુંબઈ કેરળ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? ૧૩ ૧૯૪ ૨૫ ૧૦૫ ૧૩ ૧૯૪ ૨૫ ૧૦૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી સંયુક્ત યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી સંયુક્ત યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ૯૦૮ ૭૦૮ ૭૧૦ ૭૦૯ ૯૦૮ ૭૦૮ ૭૧૦ ૭૦૯ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP