ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્ય પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ કયું હતું ? 1931 1901 1941 1891 1931 1901 1941 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ? ભારતના દરેક નાગરિકને 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને આપેલ પૈકી કોઈ પણ નહીં ભારતના દરેક નાગરિકને 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડો. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ડો. ભીમ રાવ આંબેડકર જવાહરલાલ નેહરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ડો. ભીમ રાવ આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 75 74 76 73 75 74 76 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP