ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ચંદ્રકાન્ત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ? બંધારણીય ખરડો વિશેષ ખરડો પ્રશાસકીય ખરડો નાણાકીય ખરડો બંધારણીય ખરડો વિશેષ ખરડો પ્રશાસકીય ખરડો નાણાકીય ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-312 અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ? 13 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 3 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 3 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબુદ કરવામાં આવી ? 2002 2003 2004 2001 2002 2003 2004 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP