ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ભાસ્કરાચાર્ય
ચરક
વરાહમિહિર
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ?

ઓડિશા
બિહાર
પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ?

શ્રીલંકા
બાંગ્લાદેશ
પાકિસ્તાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ?

દિલ્હી, મુંબઈ, ચેન્નઈ
કોલકાતા, દિલ્હી, મુંબઈ
ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી
મુંબઈ, ચેન્નઈ, કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP