ભારતનું બંધારણ (Constitution Of India) રાજય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા મુખ્ય પ્રધાન રાજયપાલ આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા મુખ્ય પ્રધાન રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. ડો. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી કનૈયાલાલ મુન્શી ડો. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી કનૈયાલાલ મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-112 અનુચ્છેદ-110 અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-112 અનુચ્છેદ-110 અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે ? ભારતીય ચૂંટણી પંચ ઉપરના તમામ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ સંઘ લોક સેવા આયોગ ભારતીય ચૂંટણી પંચ ઉપરના તમામ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ સંઘ લોક સેવા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ? બંધારણના ભાગ -3 એક પણ નહીં અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. બંધારણના ભાગ -4 બંધારણના ભાગ -3 એક પણ નહીં અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. બંધારણના ભાગ -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે બંધારણના આરંભે નાગરીકત્વ અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે બંધારણના આરંભે નાગરીકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP