ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

જહોન મથાઈ
આર. કે. સન્મુખમ શેટ્ટી
લિયાકતઅલી ખાન
સી. ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ?

અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે.
બંધારણના ભાગ -4
એક પણ નહીં
બંધારણના ભાગ -3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

સામાજિક પછાત વર્ગ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ
આર્થિક પછાત વર્ગ
સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ?

ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)
નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન
ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP