ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ સ્વાતંત્ર્ય હકક સંદર્ભે નીચેના પૈકી ___ વિધાન સાચું નથી. દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે. તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે. શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે. દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે. તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે. શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ? રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 15 ઓગસ્ટ, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) ભારતના એટર્ની જનરલ(b) સંસદમાં વાપરવાની ભાષા (c) ઓડિટ રિપોર્ટ(d) સંસદની રચના(1) આર્ટિકલ – 120(2) આર્ટિકલ – 151(3) આર્ટિકલ – 79(4) આર્ટિકલ – 76 d-3, b-2, c-1, a-4 b-1, d-3, a-4, c-2 c-4, a-2, d-3, b-1 a-4, c-2, d-1, b-3 d-3, b-2, c-1, a-4 b-1, d-3, a-4, c-2 c-4, a-2, d-3, b-1 a-4, c-2, d-1, b-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ? સમતા જજમેન્ટ વિશાખા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન ઇન્દ્રસ્વાહનેય કેસ સમતા જજમેન્ટ વિશાખા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન ઇન્દ્રસ્વાહનેય કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 અનુચ્છેદ -200 અનુચ્છેદ -202 અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 અનુચ્છેદ -200 અનુચ્છેદ -202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP