ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ સ્વાતંત્ર્ય હકક સંદર્ભે નીચેના પૈકી ___ વિધાન સાચું નથી.

શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે.
દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે.
તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે.
રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતાં રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરી છે ?

અનુચ્છેદ-5
અનુચ્છેદ-3
અનુચ્છેદ-4
અનુચ્છેદ-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

પ્રધાનમંત્રી
રાજ્યસભાના અધ્યક્ષને
રાષ્ટ્રપતિને
લોકસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP