ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિમાં શપથ અથવા પ્રતિજ્ઞાઓના નમૂના છે ? ત્રીજી બીજી ચોથી પાંચમી ત્રીજી બીજી ચોથી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ? વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ મુખ્ય પ્રધાન પંચાયત પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ મુખ્ય પ્રધાન પંચાયત પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 36 39 38 37 36 39 38 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સરોજિની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી.રાજગોપાલાચારી કનૈયાલાલ મુનશી સરોજિની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી.રાજગોપાલાચારી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP