ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ? ડૉ.રંગરાજન સમિતિ હંસરાજ મહેતા સમિતિ ચેલૈયા સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ ડૉ.રંગરાજન સમિતિ હંસરાજ મહેતા સમિતિ ચેલૈયા સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાની રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવતા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં બેઠક મેળવેલ હોવી જોઈએ ? 4 6 5 3 4 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક રાહત કમિશનર CEO-GSDMA મુખ્ય સચિવ રાહત નિયામક રાહત કમિશનર CEO-GSDMA મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(2) 158(5) 156(1) 157(7) 158(2) 158(5) 156(1) 157(7) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. સુપ્રીમ કોર્ટ વડીઅદાલત બન્ને કોર્ટ એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટ વડીઅદાલત બન્ને કોર્ટ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP