ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી વી.વી. ગીરી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? ચૂંટણી કમિશનર માન. રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ચૂંટણી કમિશનર માન. રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ રીપન લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રિય આયોગની સુવિધા છે ? 384 338 382 381 384 338 382 381 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ? માન. રાષ્ટ્રપતિશ્રી રાજ્ય સભાના વાઈસ ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ માન. રાષ્ટ્રપતિશ્રી રાજ્ય સભાના વાઈસ ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP