સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

નેમિનાથચતુષ્પાદિકા
પ્રભાવકચરિત
જંબુસામિચરિય
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ?

ઝારખંડ
આંધ્રપ્રદેશ
છતીસગઢ
તેલગાંના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન

માત્ર ૨,૩
૧,૨,૩
માત્ર ૧,૨
માત્ર ૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?

શિખ
પારસી
ખ્રિસ્તી
જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

આર. કે. નારાયણ
ખુશવંતસિંઘ
નિરાદ ચૌધરી
સલમાન રશ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP