સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

રેવંતગિરિરાસુ
પ્રભાવકચરિત
જંબુસામિચરિય
નેમિનાથચતુષ્પાદિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના સીનીયર સભ્ય
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

અષ્ટાધ્યાયી-સંસ્કૃત
ચંદ્રાયન-અવધિ
આયને અકબરી-ઉર્દુ
શિલપ્પતિકમ-તમિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

ગુણચંદ્રસૂરિ
રામચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

વ્યાકરણ
આયુર્વેદ
જ્યોતિષ
રાજ્ય વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP