સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

રેવંતગિરિરાસુ
નેમિનાથચતુષ્પાદિકા
જંબુસામિચરિય
પ્રભાવકચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ?

સ્વામી દયાનંદ સરસ્વતી
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
સુરેન્દ્રનાથ બેનરજી
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

સૈનિકનું સ્વરૂપ
ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો
રબારીનો વેશ ધારણ કરવો
જાહેર નોકરનું સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
નવલખા મંદિર - ધૂમલી, જામનગર
લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

ચંદ્રાબાબુ નાયડુ
મમતા બેનર્જી
જયલલિતા
લાલુપ્રસાદ યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળના ગુનાની તપાસ માટે નિમાયેલઅધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ?

ગૃહ સચિવ
જીલ્લા મેજીસ્ટ્રેટ
પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ
પોલીસ મહાનિદેશક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP