સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

જંબુસામિચરિય
પ્રભાવકચરિત
રેવંતગિરિરાસુ
નેમિનાથચતુષ્પાદિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી અર્જુનસિંહ
ડૉ. નંદન નીલેકણી
શ્રી સામ પિત્રોડા
શ્રી કપિલ સિબ્બલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ?

15 અને 26
13 અને 27
14 અને 25
13 અને 28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ?

કાયાહ
કાચિન
રાખિન
કાયિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે ?

પાસપોર્ટ ઓફિસ
આપણા વિદેશ મંત્રાલયમાંથી
ઈન્ડો-અમેરિકન સોસાયટી
અમેરિકન કોન્સોલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP