સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

પ્રભાવકચરિત
જંબુસામિચરિય
નેમિનાથચતુષ્પાદિકા
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

અબુલ કલામ આઝાદ
જે. બી. કૃપલાણી
સરદાર પટેલ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પૂર્વોત્તર ભાગમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?

મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ
ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ
સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ
આલ્પાઈન જંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?

સતીશ ગુજરાલ
એમ.એફ. હુસેન
મૃણાલ સેન
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

કલકત્તા-ડાયમન્ડ હાર્બર
મુંબઇ-મદ્રાસ
પુના-થાણે
પેશાવર-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP