ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
બંધારણમાં જરૂરી સુધારો કરીને
કોર્ટના ચુકાદાનું પાલન કરવા
સંસદમાં કાયદો સુધારીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિનો દરજજો.

હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી
હિન્દુઓ પૂરતો સીમિત છે
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઇ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-15 (1)
આર્ટિકલ-16 (3)
આર્ટિકલ-15 (4)
આર્ટિકલ-16 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP