ભારતનું બંધારણ (Constitution Of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ કૌટિલ્ય મનુ પરાશર બૃહસ્પતિ કૌટિલ્ય મનુ પરાશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-8 અનુચ્છેદ-9 અનુચ્છેદ-11 અનુચ્છેદ-10 અનુચ્છેદ-8 અનુચ્છેદ-9 અનુચ્છેદ-11 અનુચ્છેદ-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ? જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા ? મહેંદી નવાઝ જંગ રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક મહેંદી નવાઝ જંગ રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ? પ્રતિષેધ ઉત્પ્રેષણ પરમાદેશ બંદી પ્રત્યક્ષીકરણ પ્રતિષેધ ઉત્પ્રેષણ પરમાદેશ બંદી પ્રત્યક્ષીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP