ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?

અનુચ્છેદ 57
અનુચ્છેદ 56
અનુચ્છેદ 58
અનુચ્છેદ 59

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

સ્વર્ણસિંહ સમિતિ
મંડલ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ
કે.સંથાનલ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP