ભારતનું બંધારણ (Constitution Of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય મનુ બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલ છે ? રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો આમુખ મૂળભૂત અધિકારો રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો આમુખ મૂળભૂત અધિકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? ગુજરાત વિધાનસભા આયોજન પંચ સર્વોચ્ચ અદાલત લોકસભા ગુજરાત વિધાનસભા આયોજન પંચ સર્વોચ્ચ અદાલત લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ? ભારતની સંસદ રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP